
પોરબંદર થી સાળંગપુર બસ સેવા શરૂ કરાઇ

પોરબંદર ના લોકો ને હવે કષ્ટભંજન દેવ ના દર્શન કરવા બનશે સરળ એસ ટી વિભાગ દ્વારા પોરબંદર થી સાળંગપૂર બસ શરૂ આત કરવામાં આવી છે પોરબંદર થી બપોરે 12.15 કલાકે આ બસ ઉપડશે અને સાળંગપુરથી 6 કલાકે આ બસ ઉપડશે તેમ ડેપો મેનેજર હિરીબેન કટારા એ જણાવ્યું હતું.
Please follow and like us:
CATEGORIES Porbandar