Author: nimeshg
માધવપુરના લોકમેળાને રાષ્ટ્રીય ઇવેન્ટ તરીકેની ઉજવણીને આવકારતા ઘેડવાસીઓ
માધવપુર મેળાની ધરાતલ પર લોકો ભાવવિભોર વડાપ્રધાન. નરેન્દ્ર મોદીના દિશા દર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં માધવપુર ઘેડના મેળામાં ઇન્દ્રપુરી જેવો માહોલ: સ્થાનિક મુલાકાતી ભીખાભાઈ ... Read More
માધવપુરના મેળામાં ઉત્તર પૂર્વીય ભારતના વિવિધ રાજ્યોના પરંપરાગત હસ્તકલા કારીગરોને પ્રોત્સાહન
આસામની લોકપ્રિય વાંસની હસ્તકલા માધવપુર મેળામાં પહોંચી: જેનું આફ્રિકામાં પણ ધૂમ વેચાણ થાય છેમાધવપુરના મેળામાં ઉત્તર પૂર્વીય ભારતના વિવિધ રાજ્યોના પરંપરાગત હસ્તકલા કારીગરોને પ્રોત્સાહન-----મેળામાં આસામના ... Read More
10 અને 17 એપ્રિલે પોરબંદરથી આસનસોલ માટે “સમર સ્પેશિયલ ટ્રેન” દોડશેઆ ટ્રેનની ટિકિટ બુકિંગ બુધવારથી શરૂ થશે
મુસાફરોની સુવિધા માટે રેલવે પ્રશાસને ભાવનગર ડિવિઝનના પોરબંદર સ્ટેશનથી આસનસોલ સુધી વિશેષ ભાડા પર “સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન” ચલાવવાનો નિર્ણય લીધો છે. ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ ... Read More
પોરબદરના લોકોની આરોગ્ય સેવાનો થયો રેકોર્ડબ્રેક નવ દિવસમા ત્રણ મેડિકલ કેમ્પનું થયું આયોજન
પોરબદરના લોકોની આરોગ્ય સેવાનો થયો રેકોર્ડબ્રેક નવ દિવસમા ત્રણ મેડિકલ કેમ્પનું થયું આયોજન તાલુકા રેડક્રોસ સોસાયટીના ચેરમેન રામદેવભાઈ મોઢવાડીયા અને પાયોનીયર કલબ પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા ... Read More
માધવપુરનો મેળો બન્યો સાંસ્કૃતિક મહાકુંભ
માધવપુર મેળામાં ઉત્તર પૂર્વીય ભારતના વિવિધ રાજ્યો અને ગુજરાતની લોકસંસ્કૃતિને પ્રતિબિંબિત કરતા કુલ ૧૬૦૦થી વધુ કલાકારોએ બીજા દિવસે પણ નૃત્યકલાની પ્રસ્તુતી કરીને લોકોને મંત્રમુગ્ધ કર્યા ... Read More