Category: Ranavav
આદિત્યાણા ગામે રામનવમીના દિવસે ભવ્ય શોભાયાત્રા નીકળી
આદિત્યાણા ગામે ભગવાન શ્રી મર્યાદા પુરુષોત્તમ શ્રીરામની જન્મ જયંતી પ્રસંગે ભવ્ય અને દિવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવેલ આ શોભાયાત્રા ને મહેર સમાજના આગેવાન અને ... Read More
બાબુભાઈની વિદાયથી સમાજને પ્રેમાળ, પથદર્શક મોભીની ખોટ પડી:અગ્રણીઓ
પોરબંદર જિલ્લા કોળી સમાજના અગ્રણી શ્રી બાબુ ભાઈ ચૌહાણ ને અંજલિ પોરબંદર : મૂળ વતન સુરેન્દ્રનગર અને રાણાવાવ ને કર્મ ભૂમિ બનાવનાર,પોરબંદર જિલ્લા કોળી ... Read More
આદિત્યાણા ગામે મોટાભાઈ એ જ કરી નાનાભાઈની હત્યા
45 વર્ષીય રામા ઉર્ફે પવન કટારા નામના નાનકડા ભાઈની હત્યા તેના જ મોટાભાઈ જગા કટારા દ્વારા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પોરબંદર જિલ્લાના રાણાવાવ ... Read More
રાણાવાવ માં આવેલ પંચમુખી હનુમાનજી મંદિર ખાતે શ્રી શનિ મહારાજ અને નવદુર્ગા માતાજીનો 12 મો વાર્ષિક મહોત્સવ ઉજવાયો
પોરબંદર નજીકના રાણાવાવ ખાતે આદિત્યાણા રોડ પર સૌરાષ્ટ્ર સિમેન્ટ ફેક્ટરી ના ગેટની સામે આવેલ પંચમુખી હનુમાનજીના મંદિરે તારીખ 6 જૂન 2024 ના રોજ શ્રી શનિ ... Read More
રાણા બોરડી પ્રાથમિક શાળાના શિક્ષક જયેશ રંગવાણી બેસ્ટ ટીચર એવોર્ડથી સન્માનિત
પોરબંદર જિલ્લાના શ્રી રાણા બોરડી પ્રાથમિક શાળાના શિક્ષક જયેશ મુરલીધરભાઈ રંગવાણીને નવ પ્રજ્ઞા ફાઉન્ડેશન દ્વારા ગ્લોબલ એચિવમેન્ટ બેસ્ટ ટીચર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. Read More