Category: Ranavav

એશિયાટીક લાયન કન્ઝર્વેશન સોસાયટીની પ્રથમ બેઠક યોજાઈ– સિંહ સંરક્ષણ માટે પ્રાથમિક મહત્વ અપાયું

nimeshg- November 2, 2025

(નિમેશ ગોંડલિયા) આજ તા. 2 નવેમ્બર, 2025ના રોજ સવારે 10:30 કલાકે રાણાવાવ સ્થિત નિર્વાણધામ આશ્રમ ખાતે એશિયાટીક લાયન કન્ઝર્વેશન સોસાયટીની પ્રથમ બેઠક યોજાઈ હતી. આ ... Read More

આદિત્યાણા ગામે રામનવમીના દિવસે ભવ્ય શોભાયાત્રા નીકળી

nimeshg- April 7, 2025

આદિત્યાણા ગામે ભગવાન શ્રી મર્યાદા પુરુષોત્તમ શ્રીરામની જન્મ જયંતી પ્રસંગે ભવ્ય અને દિવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવેલ આ શોભાયાત્રા ને મહેર સમાજના આગેવાન અને ... Read More

બાબુભાઈની વિદાયથી સમાજને પ્રેમાળ, પથદર્શક મોભીની ખોટ પડી:અગ્રણીઓ

nimeshg- September 26, 2024

  પોરબંદર જિલ્લા કોળી સમાજના અગ્રણી શ્રી બાબુ ભાઈ ચૌહાણ ને અંજલિ પોરબંદર : મૂળ વતન સુરેન્દ્રનગર અને રાણાવાવ ને કર્મ ભૂમિ બનાવનાર,પોરબંદર જિલ્લા કોળી ... Read More

આદિત્યાણા ગામે મોટાભાઈ એ જ કરી નાનાભાઈની હત્યા

nimeshg- June 13, 2024

45 વર્ષીય રામા ઉર્ફે પવન કટારા નામના નાનકડા ભાઈની હત્યા તેના જ મોટાભાઈ જગા કટારા દ્વારા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પોરબંદર જિલ્લાના રાણાવાવ ... Read More

રાણાવાવ માં આવેલ પંચમુખી હનુમાનજી મંદિર ખાતે શ્રી શનિ મહારાજ અને નવદુર્ગા માતાજીનો 12 મો વાર્ષિક મહોત્સવ ઉજવાયો

nimeshg- June 6, 2024

પોરબંદર નજીકના રાણાવાવ ખાતે આદિત્યાણા રોડ પર સૌરાષ્ટ્ર સિમેન્ટ ફેક્ટરી ના ગેટની સામે આવેલ પંચમુખી હનુમાનજીના મંદિરે તારીખ 6 જૂન 2024 ના રોજ શ્રી શનિ ... Read More

error: Content is protected !!