Category: devotional

મહાકુંભની ખ્યાતિના મહિનાઓ પછી લગ્ન કરનાર ‘IIT બાબા’ અભય સિંહ કોણ છે?

nimeshg- April 7, 2026

IIT-શિક્ષિત તપસ્વી અભય સિંહ, જેમણે આધ્યાત્મિકતા માટે વિજ્ઞાન છોડી દીધું, તેમણે હિમાચલ પ્રદેશમાં લગ્ન કર્યા છે. IIT બોમ્બેના શિક્ષણ માટે "IIT બાબા"નું ઉપનામ મેળવનાર સિંહે ... Read More

સૌરાષ્ટ્ર ના સોરઠીયા રબારી સમાજ નું સ્નેહમિલન પોરબંદર ના વનાણા ખાતે યોજાયું……

nimeshg- November 9, 2025

સમાજના યુવાઓ અગ્રણીઓ સહિતના મહાનુભાવો સમાજમાં શિક્ષણ અને સમાજ વિકાસ માટે સંકલ્પબંધ થયા (નિમેશ ગોંડલિયા )સૌરાષ્ટ્રમાં સોરઠીયા રબારી સમાજ ની 20 થી 25 લાખ ની ... Read More

સૌપ્રથમ વાર મેડીકલ સહાયતા સાથે હરીદ્વારમાં માધુરીબેન ગોસ્વામીના વ્યાસાસને ભાગવત કથાનું આયોજન

nimeshg- October 31, 2025

દેવાધીદેવ મહાદેવ તથા ભગવાન શ્રી કૃષ્ણ ના આશીર્વચનથી શ્રી ગજાનન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દેવભૂમિ હરીદ્વાર માં પરમ આદરણીયશ્રી માધુરીબેન ગોસ્વામીના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ... Read More

રોકેટ પર સરકારે પ્રતિબંધ લાદવો જોઈએ?— નિમેશ ગોંડલિયા

nimeshg- October 28, 2025

દિવાળીની ખુશી વચ્ચે વધતી આગની ઘટનાઓ પર ગંભીર વિચાર — નિમેશ ગોંડલિયા ભારત ઉત્સવપ્રિય દેશ છે. અહીં દરેક તહેવારનું પોતાનું પારંપરિક અને ધાર્મિક મહત્વ છે. ... Read More

વિશ્વ પ્રસિદ્ધ ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝાનો પ્રાગટ્ય દિવસ વિવિધ સેવા પ્રકલ્પોના માધ્યમથી સેવાદિવસ તરીકે ઉજવવામાં આવશે.

nimeshg- August 29, 2025

પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતન સંસ્થાના પ્રણેતા, પરમ ભાગવત કથાકાર, શિક્ષણના ક્ષેત્રના લોકહિતચિંતક રાષ્ટ્રીય સંત પૂજ્ય ભાઇશ્રી શ્રીરમેશભાઈ ઓઝાનો પ્રાગટ્ય દિવસ પ્રતિવર્ષ સેવાદિવસ તરીકે ઉજવવામાં આવે છે. ... Read More

error: Content is protected !!