રાજકોટ-પોરબંદર-રાજકોટ વાયા જેતલસર જંકશન વચ્ચે ચાલતી એક માત્ર ટ્રેન 12 એપ્રિલ અને 13 એપ્રિલના રોજ બે દિવસ રહેશે બંધ
રાજકોટ-પોરબંદર-રાજકોટ વાયા જેતલસર જંકશન વચ્ચે ચાલતી એક માત્ર ટ્રેન બે દિવસ રહેશે બંધ
આગામી તારીખ 12 એપ્રિલ અને 13 એપ્રિલના રોજ આ ટ્રેન સેવા રહેશે બંધ
ટ્રેન નંબર 09573 અને 09574 એન્જિનિયરિંગ બ્લોકના કારણે રહેશે બે દિવસ બંધ

Please follow and like us:
CATEGORIES Porbandar
